પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2025
યોજનાનું નામ પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના 2025 ( PMUY )લાભાર્થી પરિવારો (BPL, રેશનકાર્ડ ધારકો)એપ્લિકેશન મોડઓફલાઇન /.OnlineYear Launch2016ઓફિશિયલ વેબસાઇટ www.pmuy.gov.in
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની લાયકાત
પરિવાર ગરીબી રેખા (BPL) હેઠળ આવવો જોઈએ.
બેંક ખાતું અને આધાર કાર્ડ હોવું જોઈએ.
અરજદાર મહિલા હોવી જોઈએ.
પહેલેથી કોઈ LPG કનેક્શન ન હોવું જોઈએ
ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ફાયદા
મહિલાઓને ધુમાડાથી રાહત મળે છે, જેનાથી તેમનું સ્વાસ્થ્ય સુધરે છે.
લાકડા અને કોલસાનો ઓછો ઉપયોગ થતો હોવાથી તે પર્યાવરણીય સંરક્ષણમાં ફાળો આપે છે.
ગરીબ પરિવારોને મફત LPG ગેસ કનેક્શન મળે છે.
રસોઈમાં સમય બચે છે.
ગરીબ પરિવારોને સરકારી સબસિડી પણ મળે છે.
જરૂરી દસ્તાવેજો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
રેશન કાર્ડ
BPL પ્રમાણપત્ર
આધાર કાર્ડ
બેંક પાસબુક
પાસપોર્ટ સાઇઝ ફોટો
Official Website | Click here |
Apply Online | Click here |